23/04/2026
“સાધુતાની જીવંત મૂર્તિ અને સત્સંગના પ્રખર સૂર્યનો અસ્ત..."
SGVP ગુરુકુળ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર વિદ્વાન, સ્પષ્ટ વક્તા અને હજારો મુમુક્ષુઓને સદમાર્ગે વાળનારા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી આજે અક્ષરનિવાસી થયા છે.
મારા જીવનમાં સત્સંગ અને કથા વાર્તા દ્વારા પરિવર્તન લાવનાર પૂજ્ય સ્વામીશ્રીનું વ્યક્તિત્વ એટલે નિર્મળ સાધુતા અને જ્ઞાનનો સંગમ. તેમના જવાથી સ્વામિનારાયણ સંપ્રદાયને એક એવી ખોટ પડી છે